ભારત સરકારે કોરોના વાયરસ સંબંધિત જાણકારી મેળવવા માટે લોન્ચ કર્યો Whatsapp નંબર,આ નંબરનો કેવી રીતે ઉપયોગ થાય છે..? જાણો...
કોરોના વાયરસને કારણે દુનિયાના તમામ દેશોમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારત માં પણ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે..કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા Whatsapp Chatboat (વોટ્સએપ ચેટબોટ) નંબર તૈયાર કર્યો છે, જેમાં દેશનો કોઈ પણ નાગરિક મેસેજ કરીને કોરોના વાયરસ સબ

Namaste MyGov family!
— MyGovIndia (@mygovindia) March 20, 2020
For sharing the new MyGov Corona Helpdesk, pls share this link: https://t.co/D5cznbq8B5
(This will open up the MyGov Corona Helpdesk inside WhatsApp.)
Help your Govt help fight misinformation with facts! #IndiaFightsCorona #sankalpandsayyam pic.twitter.com/a0rt6LbQnC
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com