રાજ્યમાં કોરોનાનો કહેર, કોરોના વાયરસથી રાજ્યમાં થયું પ્રથમ મૃત્યુ...જાણો...
દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હાલમાં રાજ્યમાં 18 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે.. ગુજરાતમાં કોરોના પોઝીટીવથી એક વ્યક્તિનું મોત સુરતમાં એક દર્દીનું મોત નીપજ્યું છે.. જેમાં સૌથી મોટી વાત એ છે કે મૃતક વિદેશથી નથી આવ્યા, તે સુરતના સ્થાનિક જ હતા. છેલ્લ
દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હાલમાં રાજ્યમાં 18 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે..
ગુજરાતમાં કોરોના પોઝીટીવથી એક વ્યક્તિનું મોત
સુરતમાં એક દર્દીનું મોત નીપજ્યું છે..
જેમાં સૌથી મોટી વાત એ છે કે મૃતક વિદેશથી નથી આવ્યા, તે સુરતના સ્થાનિક જ હતા.
છેલ્લા કેટલાક દિવસથી સુરતનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com