ગુજરાત સરકારે રાજ્યના ગરીબ લોકો માટે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારનો રાજ્યના ગરીબ લોકો માટે વધુ એકવખત સંવેદનશીલ નિર્ણય સમગ્ર દેશ અને ગુજરાત પર આવી પડેલ કોરોના રૂપી મહામારીમા કેન્દ્રસરકાર દ્વારા જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન ના સમયગાળા દરમ્યાન રાજ્યની ગરીબ જનતાને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રીશ્રી વ
ગુજરાત સરકારનો રાજ્યના ગરીબ લોકો માટે વધુ એકવખત સંવેદનશીલ નિર્ણય
સમગ્ર દેશ અને ગુજરાત પર આવી પડેલ કોરોના રૂપી મહામારીમા કેન્દ્રસરકાર દ્વારા જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન ના સમયગાળા દરમ્યાન રાજ્યની ગરીબ જનતાને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ લાખ પરીવારોને એપ્રિલ મહિનાનુ અનાજ તા.૧લી એપ્રિલના રોજ રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી વિનામુલ્યે વિતરણ કરવામા આવશે.
વિતરણ કરવામા આવનાર અનાજ મા ધઉં ૩.૫ કિલોગ્રામ,ચોખા ૧.૫ કિલોગ્રામ વ્યક્તિદિઠ તેમજ ખાંડ ૧ કિલોગ્રામ,દાળ ૧ કિલોગ્રામ,મીઠુ ૧ કિલોગ્રામ પરિવારદિઠ રાજ્યના ૬૦ લાખ પરિવારોને એપ્રિલ મહિનાનુ અનાજ વિનામુલ્યે આપવાનો નિર્ણય કરવામા આવેલ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com