25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજકોટ ખાતે કોરોના વાયરસના ઈલાજ માટે ગાય આધારિત આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે

જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની દવા શોધવા માટે સંશોધન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકોટ ખાતે કોરોના વાયરસના ઈલાજ માટે આગામી બે ત્રણ દિવસ દરમ્યાન ગાય આધારિત આયુર્વેદિક દવાની  ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે.આ અંગે વધુ માહિતી આપતા કામધેનુ યુનિવર્સિટીના અધ્યક્ષ વલ્લભ કથીરિય

hospital, rajkot, corona, virus, ayurvedic, medicine, gujrat
જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની દવા શોધવા માટે સંશોધન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકોટ ખાતે કોરોના વાયરસના ઈલાજ માટે આગામી બે ત્રણ દિવસ દરમ્યાન ગાય આધારિત આયુર્વેદિક દવાની  ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાશે.
આ અંગે વધુ માહિતી આપતા કામધેનુ યુનિવર્સિટીના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાત ઉપરાંત દેશના 10 અન્ય વિસ્તારોમાં પણ આ અંગે વધુ સંશોધન હાથ ધરાશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments