25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ ફટકારાઈ...

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ સ્થિત સરકરી બંગલો ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. જો કે બંગલો ખાલી કરવા માટે પ્રિયંકા ગાંધીને 1 ઓગષ્ટ સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ બંગલો તેમને રાજીવ ગાંધીની હત્યા બાદ ફાળવવામાં આવ્યો હતો.તો આ નિર્ણય હાઉસિંગ

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ સ્થિત સરકરી બંગલો ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. જો કે બંગલો ખાલી કરવા માટે પ્રિયંકા ગાંધીને 1 ઓગષ્ટ સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે આ બંગલો તેમને રાજીવ ગાંધીની હત્યા બાદ ફાળવવામાં આવ્યો હતો.તો આ નિર્ણય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લેવાયો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments