અમદાવાદમાં કયાં કયાં બજાર સાંજે 6 વાગ્યા બાદ થશે બંધ...જાણો સમગ્ર વિગત...
શહેરમાં કોરોના સંક્રમણ વધતાંની સાથે ફરી કોર્પોરેશનને સોશિયલ ડિસ્ટન્સ અને બજારો યાદ આવતાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે. શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું ચણિયા-ચોળીબજાર, પાથરણાબજાર બપોરે 12થી 6 જ ચાલુ રાખવા માટે કોર્પોરેશન તરફથી વેપારીઓને જાણ કરવામાં આવી છે.
શહેરમાં કોરોના સંક્રમણ વધતાંની સાથે ફરી કોર્પોરેશનને સોશિયલ ડિસ્ટન્સ અને બજારો યાદ આવતાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે. શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું ચણિયા-ચોળીબજાર, પાથરણાબજાર બપોરે 12થી 6 જ ચાલુ રાખવા માટે કોર્પોરેશન તરફથી વેપારીઓને જાણ કરવામાં આવી છે.
સાંજે 6 વાગ્યા બાદ લો-ગાર્ડન પાસે એકપણ વેપારી ધંધો કરી શકશે નહીં. સાંજે લો-ગાર્ડનબજારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છેલો-ગાર્ડન ચણિયા-ચોળી અને પાથરણાબજાર સાંજે 6 પછી બંધ રહેશે. લો-ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com