કોરોનાના કહેર વચ્ચે માનવતાની મિશાલ એવા દાહોદમાં ફરજ બજાવતા PSI પી.કે.જાદવ, ખુદ મુખ્યમંત્રીએ કર્યા વખાણ...
રાજ્યમાં કોરોના વાયરસના સંકટ સામે સરકાર સતર્ક થઇ ગઈ છે, દરેક લોકો ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક એવા સરકારી કર્મચારી જે પોતાના જીવના જોખમે કોરોના સામે લડત આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા અન્ય જરૂરી
દાહોદ ખાતે ફરજ બજાવતા PSI પી.કે.જાદવના મોટાભાઈનું 24/3/2020ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું.મોટાભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારને સાંત્વના આપી અમદાવાદથી તુરંત દાહોદ આવી કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા.શ્રી જાદવ સાથે ટેલિફોનિક વાત કરી કામગીરીની સરાહના કરી pic.twitter.com/NX1gltGD8V
— Vijay Rupani (@vijayrupanibjp) March 26, 2020
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com