25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આરસીબી માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, ટીમનો આ સ્ટાર ખેલાડી આઈપીએલથી થયો બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તાજેતરમાં આઈપીએલના બીજા સત્ર માટે ત્રણ નવા ખેલાડીઓને પોતાની સાથે સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એવામાં હવે સમાચાર એ પણ આવી રહ્યા છે કે, કેન રિચર્ડસન પણ રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. સમાચાર મુજબ, કેન રિચર્ડસન પણ હવે આઈપીએલથી બહાર થઈ ગયા છે અને આરસીબી માટે

rcb, IPL, kane richardson, rcb kane richardson, rcb news, royal challengers bangalore, royal challengers bangalore news, sports cricket, cricket news, cricket
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તાજેતરમાં આઈપીએલના બીજા સત્ર માટે ત્રણ નવા ખેલાડીઓને પોતાની સાથે સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એવામાં હવે સમાચાર એ પણ આવી રહ્યા છે કે, કેન રિચર્ડસન પણ રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. સમાચાર મુજબ, કેન રિચર્ડસન પણ હવે આઈપીએલથી બહાર થઈ ગયા છે અને આરસીબી માટે આ સમાચાર નથી.

એક નામી ન્યુઝ એજન્સીની રિપોર્ટ મુજબ, કેન રિચર્ડસન પણ સીઝનથી બહાર થઈ ગયા છે. જમણા હાથના ઝડપી બોલર તે ખેલાડીઓમાંથી એક હતા, જેને આઈપીએલની આ વર્ષની સીઝનથી અધ્ધવચ્ચે રમવાથી ઇનકાર કરતા પોતાનું નામ પરત લઇ લીધું હતું અને તે ટુર્નામેન્ટ સ્થગિત થવા પહેલા બહાર થઈ ગયા હતા. એ પણ સામે આવ્યું છે કે, કેનની જગ્યાએ આરસીબીની ટીમમાં જોર્જ ગાર્ટનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોર્જ ગાર્ટન આઈપીએલ હરાજીમાં અનસોલ્ડ રહ્યા હતા. તેમની બેઝીક પ્રાઈઝ ૨૦ લાખ રૂપિયા હતી.

કેન રિચર્ડસન ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ વર્લ્ડ કપ ટીમના ભાગ છે, પરંતુ આઈપીએલથઈ બહાર થઈ જશે. તે આઈપીએલ ૨૦૨૦ ની હરાજીમાં ૪ કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝીથી જોડાયા હતા પરંતુ છેલ્લા વર્ષે સીઝનથી દુર થઈ ગયા હતા. આઈપીએલ ૨૦૨૧ માં તેમને માત્ર એક જ મેચ રમી હતી. ત્યાર બાદ કોરોના વાયરસના કારણે નામ પરત લઇ લીધું હતું. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments