AAP ની જન સંવેદના મુલાકાત કાર્યક્રમ નો આજે 21મો દિવસ
AAP ની ટિમ પહોંચી સુરેન્દ્રનગર જિલ્લાના મોકાસર ગામે ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાયા..AAP ની ટીમે મોકાસર ગામે આવેલ રામજી મંદિરે દર્શન કર્યા તેમજ ગામની બાળાઓ દ્વારા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સહિતનાઓનું તિલક કરી તમામનું ઉષ્માભેર સ્વાગત સાથે વધામણાં કરવામાં આવ્યા..AAP ના ન
AAP ની ટિમ પહોંચી સુરેન્દ્રનગર જિલ્લાના મોકાસર ગામે ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાયા..
AAP ની ટીમે મોકાસર ગામે આવેલ રામજી મંદિરે દર્શન કર્યા તેમજ ગામની બાળાઓ દ્વારા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સહિતનાઓનું તિલક કરી તમામનું ઉષ્માભેર સ્વાગત સાથે વધામણાં કરવામાં આવ્યા..
AAP ના નેતા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ભાઈ ઇટાલિયાની હાજરીમાં યોજાયો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ..
AAP પાર્ટીના હોદેદારો આગેવાનો કાર્યકરોની હાજરી વચ્ચે મોટી સંખ્યા માં ગ્રામજનો આપ પાર્ટીમાં જોડાયા..
મોકાસર ગામમાં આમ આદમી પાર્ટી આયોજિત 'જન સંવેદના કાર્યક્રમ' અંતર્ગત ગામના કોરોનાથી મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com