અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તુલસીના છોડ વિતરણ કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી : શ્રી વિજયભાઈ રૂપાણી
વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં પાંચ લાખ તુલસી છોડ વિતરણનો અભિનવ પ્રયોગ. કોરોનાની કોઈ દવા નથી શોધાઈ ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશે.
કોરોના સંક્રમણની સ્થિતીમાં વિશ્વ પર્યાવરણ દિવસે તુલસી રોપા વિતરણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ કોરોના કાળમાં રાજ્યનો દરેક નાગરિક કોરોના વોરિયર બને. તુલસીના રોપા ઘરે-ઘરે વાવવા તથા તુલસી પાન-રસના સેવનથી રોગપ્રતિકારક શકિત વધારવા મુખ્યમંત્રીશ્રીની અપીલ