ગોંડલના રાજવી પણ કોરોના પોઝિટિવ...
આખા વિશ્વમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતના ગોંડલના રાજવી પરિવારના સભ્યોને પણ કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. '
રાજવી પરિવારના બે સભ્યો રાજકોટની પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ માં દાખલ થયેલા છે. જ્યારે યુવરાજ ની દેખરેખ અને સારવાર માટે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત તુષાર પટેલ અને ડોક્ટર અતુલ પટેલ ને ચાર્ટડ પ્લેન દ્વારા ગોંડલ બોલાવાયા હતા.