રાજ્યમાં કોરોનાનો કહેર, કોરોના વાયરસથી રાજ્યમાં થયું પ્રથમ મૃત્યુ...જાણો...
દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હાલમાં રાજ્યમાં 18 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે..
ગુજરાતમાં કોરોના પોઝીટીવથી એક વ્યક્તિનું મોત
સુરતમાં એક દર્દીનું મોત નીપજ્યું છે..
જેમાં સૌથી મોટી વાત એ છે કે મૃતક વિદેશથી નથી આવ્યા, તે સુરતના સ્થાનિક જ હતા.
છેલ્લા કેટલાક દિવસથી સુરતનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.