પશ્ચિમ બંગાળ ની શાંતિ નિકેતન માં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટી માં હંગામો..
પશ્ચિમ બંગાળ માં આવેલ બીરભૂમ જિલ્લામાં આવેલી શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટી માં આશરે ૩૦૦૦ જેટલા લોકોએ તોડફોડ કરી. કેમ્પસમાં ખુલ્લી પડેલ ૧૦૦ વીઘા જમીનમાં જે લોકોને કોઇપણ જાતની રોકટોક ન હતી. ત્યાં દિવાલના બાંધકામ માટે લોકોએ ભારે હલ્લો મચાવ્યો.
દિવાલ ના બાંધકામ માટે લાવેલી કપસી ઈટો અને સિમેન્ટને ફેંકી દીધી. તેમજ યુનિવર્સિટીના એટલે ઈતિહાસીક ઢાંચા નુકસાન પહોંચાડ્યું. પોલીસે સમયસર પહોંચી ને બધું સંભાળી લીધું.