પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાનું પાવન સ્નાન
મૌની અમાવસ્યાના પાવન અવસરે સંગમ તટે ભવ્ય સ્નાન
પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પર આજે મૌની અમાવસ્યા નિમિત્તે ભવ્ય સ્નાન યોજાયો છે. આ પાવન દિવસે 13 અખાડાના સાધુ-સંતોએ પવિત્ર ડૂબકી લગાવી, જેના કારણે સમગ્ર ઘાટ પર ભક્તિમય માહોલ સર્જાયો છે. મહાનિર્વાણી, શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા, નિરંજન અખાડા અને આનંદ અખાડાના સાધુઓએ અમૃત સ્નાન કર્યું. તેમજ જૂના અખાડા, આવાહન અખાડા, પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડા, દિગંબન અખાડા અને નિર્મોહી અખાડાના સંતો પણ આ પવિત્ર સ્નાન માટે આવ્યા.
સંગમ તટ પર ભક્તિમય માહોલ
મૌની અમાવસ્યાના પાવન અવસરે સંગમ તટ પર હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. પવિત્ર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવું પાપથી મુક્તિ અને શુભ ફળ પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવા માટે દૂર-દૂરથી યાત્રાળુઓ આવે છે.
સુરક્ષા વ્યવસ્થા સઘન
અખાડાઓના સ્નાનને લઈને પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જોકે શરૂઆતમાં ભીડને કારણે કેટલાક સ્થળોએ સમસ્યા ઉભી થઈ હતી, પરંતુ હવે લોકો અલગ-અલગ ઘાટ પર સ્નાન કરી રહ્યા છે. બોટ સેવાઓ, જે અગાઉ બંધ હતી, ફરીથી શરૂ કરવામાં આવી છે.
પ્રયાગરાજના સંગમ પર લોખંડી શ્રદ્ધા
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ હાલમાં સંગમ ઘાટ પરથી સમગ્ર પરિસ્થિતિને વાકેફ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, લાખોની સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. ભક્તિ અને શ્રદ્ધાનો આ અદભૂત મેળો હજારો વર્ષોથી ચલાવવામાં આવે છે, અને તેનુ મહત્વ આજે પણ અવિચળ છે.
Trending News
-
નોટોનો વરસાદ કરનાર મહાવીરસિંહ સિંધવ, બુલેટ પર એન્ટ્રી સાથે આપ્યો ઈન્ટરવ્યૂ 37.7k views -
ગૌ પાલક ખેડૂતોને સરકારની મોટી ભેટ, માસિક 900/- રૂપિયાની સહાય: ગુજરાત બજેટ 2020 36.5k views -
"ઘોડી ને ઘોડેસવાર" મળો ગુજરાતના અશ્વપ્રેમી યુવા યુવરાજસિંહને જે ઘોડા વાળાની દોસ્તી સગા ભાઈ કરતા પણ વધારે માણે છે. 25.9k views -
શું ૨૦૨૦ માં ભારત મહાસત્તા(સુપર પાવર) બનશે? સ્વામી વિવેકાનંદન દ્વારા કરેલી આગાહી.. 23.7k views -
જયંતી રવિના એક નિવેદનથી રાજ્યના તમામ પાન મસાલાના બંધાણીઓ મુકાયા ચિંતામાં, જાણો કેમ? 21.1k views -
૪૦,૦૦૦ કિલો ઘી થી બનેલું ભંડાસર જૈન દેરાસર, જાણો એની વિશેષતાઓ વિશે.. 20.1k views
-
વઢવાણ ના પ્રખ્યાત ફાફડા કુમારભાઇ શેઠ દ્વારા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ને નાસ્તા માં પીરસ્યા 19.5k views -
અહો આશ્ચર્યમ! અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં કોરોના વાયરસની સારવારનો ખર્ચ અધધ!!! 19.3k views -
આ વીર ભારતીય સપૂતને વીરાંજલી આપવા "કોમી એકતા" ના દર્શન થયા સ્વયંભૂ ગામ વઢવાણ બંધ રાખવામાં આવ્યું. 19.2k views -
IAS ઈન્ટરવ્યુમાં પુછાયું, કઈ હાલતમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં થાકી જાય છે? છોકરીએ આપ્યો આ જવાબ.. 17.9k views -
કોરોના વાયરસના કહેર વચ્ચે 17 એપ્રિલે રાજ્યમાં "વિશ્વ હિમોફિલિયા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. 17.7k views -
"એક શામ શહિદો કે નામ" વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય કાર્યક્રમનું આયોજન. 16.8k views
-
બસ સરકાર હવે થાકી ગઈ? કોરોનાના દર્દી હવે ઘરે રહી સારવાર લઈ શકે તેવી સરકારની માર્ગદર્શિકા. 16.5k views -
ફળો ઉપર થૂંકતા શેરૂ મિયાં પર એફ.આઈ.આર પર જાણો પુત્રીએ સુ કહ્યું... 16.4k views -
સોનાને બદલે આ દીકરીએ તેના લગ્ન માટે કરિયાવરમાં પુસ્તકો માંગ્યા. 15.9k views -
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું. 15.8k views -
કુદરતનો અનોખો કરિશ્મા: બંને આંખો ના કલર અલગ, મળ્યું India Book of Records 2020 માં સ્થાન 15.8k views -
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 33 કેસ પોઝીટીવ, મૃત્યુઆંક 28 પર પહોંચ્યો... 15.1k views