બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત માં ક્યાં ખેલાયો ખુની ખેલ ? કોની કરવામાં આવી ભરબજારે હત્યા...જુઓ આ અહેવાલમાં

હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે કચ્છથી. રાપરના ભરચક વિસ્તારમાં વકીલની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.અજાણ્યા ઈસમોએ ઓફિસમાં ઘુસીને હુમલો કર્યો અને વકીલનું કારમું મોત થયું છે. વકીલ દેવજી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હવે રાપર પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે. રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ખુની ખેલ ખેલાયો હતો. ઓફીસમાં આવી અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.