બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જુઓ ગુજરાતમાં કેટલા પોલીસકર્મી થયા કોરોનાગ્રસ્ત...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે રાજ્યના વી.વી,આઈ,પી. લોકોથી માંડીને નાના માણસ સુધી કોરોના વાયરસે દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હજી સુધી કોરોના વાયરસની રસીને લઈને કોઈ સારા સમાચાર આવ્યા નથી. જયારે રાજ્યના પોલીસકર્મીઓ પણ હવે કોરોના વાયરસમાં સપડાયા છે.


ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જ્યારે ગૃહને સંબોધતા તે સમયે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન 2500 જેટલા પોલીસ કર્મી  કોરોના સંક્રમિત થયા.613 પોલીસ કર્મી હાલ સારવાર હેઠળ..અને દુઃખની વાત એ છે કે ગુજરાતના 27 જેટલા પોલીસકર્મીઓનું દુઃખદ અવસાન થયું..