અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર ! 27 વિસ્તારમાં લાગ્યો રાત્રી કરફ્યુ જુઓ ક્યાંક તમારો વિસ્તાર તો નથી ને !
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈન્સના ભંગને અટકાવવા તેમજ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કયા છે વિસ્તારો
પ્રહલાદનગર રોડ
વાયએમસીએથી કાકે કા ઢાબા ( કર્ણાવતી કલબ રોડ )
પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ ( કોર્પોરેટ રોડ )
બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
એસ.જી. હાઇવે
ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ
સિંધુ ભવન રોડ
બોપલ/ આંબલી રોડ
ઇસ્કોનથી બોપલ/ આંબલી રોડ
ઇસ્કોન, આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
સાયન્સ સીટી રોડ
શીલજ સર્કલથી સાયન્સ સીટી સર્કલ સુધી 200 ફૂટના એસ.પી. રીંગ રોડ ઉપર
આંબલી સર્કલથી વૈશ્નોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ ઉપર
સી.જી. રોડ
લો ગાર્ડન ( ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિ. માર્કેટ, પંચવટી સર્કલ )
વસ્ત્રાપુર તળાવના ફરતે
માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ
ડ્રાઇવ ઇન રોડ
ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ ( પ્રહલાદનગર 100 ફૂટ રોડ )
શ્યામલ બ્રીજથી જીવરાજ ક્રોસ રોડ
બળીયાદેવ મંદિરથી જીવરાજ કોર્સો રોડ
આઇ.આઇ.એમ. રોડ
શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ ( બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ )
રોયલ અકબર ટાવર પાસે
સોનિલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
સરખેજ રોઝા/ કેડિલા સર્કલ / ઉજાલા સર્કલ
સાણંદ ક્રોસ રોડ/ શાંતિપુરા ક્રોસ રોડ