અભિનેતા સોનુ સૂદે દિલ્હીના રાજકારણ મચાવી હલચલ ,રાજકારણમાં જોડાવા મુદ્દે શું કહ્યું જાણો એક ક્લિક કરીને
ફિલ્મ અભિનેતા સોનુ સુદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા ત્યારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા હતી કે શું તેઓ રાજકારણમાં પણ હાથ અજમાવશે? ગરીબ અને અસહાય લોકો માટે મસીહા તરીકે પોતાની ઓળખ બનાવનાર સોનુ સૂદે શુક્રવારે અરવિંદ કેજરીવાલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ અત્યારે રાજકારણમાં જોડાશે નહીં.
એક સવાલના જવાબમાં, સોનુ સૂદે રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, પરંતુ તે જ સમયે કહ્યું કે તેણે હજી સુધી તે વિશે વિચાર્યું પણ નથી. તે જ સમયે લોકો સોનુ સૂદના જવાબને 'હા-ના' બંને સ્વરૂપે જોઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે સોનુ સૂદે જે રીતે સમાજસેવાના ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવી છે, તેમને રાજકારણમાં પણ પ્રવેશ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે શુક્રવારે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ખુદ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદને મેન્ટર પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
સોનુ સૂદની અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ તેઓ 2022 ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મદદ કરી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સોનુ સૂદ દરેકની મદદ માટે પહોંચે છે અને દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ અંગે સોનુ સૂદે એમ પણ કહ્યું કે આમાં રાજકીય કંઈ નથી. બાળકોના ભવિષ્યનો મુદ્દો રાજકારણ કરતાં મોટો મુદ્દો છે. મને લાંબા સમયથી રાજકારણમાં જોડાવાની તક મળી રહી છે, પણ મને રસ નથી. મારો આવો કોઈ ઈરાદો નથી, જે સારી વિચારસરણી ધરાવે છે તેને ચોક્કસ દિશા મળે છે.
એક સવાલના જવાબમાં, સોનુ સૂદે રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, પરંતુ તે જ સમયે કહ્યું કે તેણે હજી સુધી તે વિશે વિચાર્યું પણ નથી. તે જ સમયે લોકો સોનુ સૂદના જવાબને 'હા-ના' બંને સ્વરૂપે જોઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે સોનુ સૂદે જે રીતે સમાજસેવાના ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવી છે, તેમને રાજકારણમાં પણ પ્રવેશ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે શુક્રવારે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ખુદ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદને મેન્ટર પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
સોનુ સૂદની અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ તેઓ 2022 ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મદદ કરી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સોનુ સૂદ દરેકની મદદ માટે પહોંચે છે અને દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ અંગે સોનુ સૂદે એમ પણ કહ્યું કે આમાં રાજકીય કંઈ નથી. બાળકોના ભવિષ્યનો મુદ્દો રાજકારણ કરતાં મોટો મુદ્દો છે. મને લાંબા સમયથી રાજકારણમાં જોડાવાની તક મળી રહી છે, પણ મને રસ નથી. મારો આવો કોઈ ઈરાદો નથી, જે સારી વિચારસરણી ધરાવે છે તેને ચોક્કસ દિશા મળે છે.
Trending News
-
નોટોનો વરસાદ કરનાર મહાવીરસિંહ સિંધવ, બુલેટ પર એન્ટ્રી સાથે આપ્યો ઈન્ટરવ્યૂ 37.3k views -
ગૌ પાલક ખેડૂતોને સરકારની મોટી ભેટ, માસિક 900/- રૂપિયાની સહાય: ગુજરાત બજેટ 2020 36.2k views -
"ઘોડી ને ઘોડેસવાર" મળો ગુજરાતના અશ્વપ્રેમી યુવા યુવરાજસિંહને જે ઘોડા વાળાની દોસ્તી સગા ભાઈ કરતા પણ વધારે માણે છે. 25.8k views -
શું ૨૦૨૦ માં ભારત મહાસત્તા(સુપર પાવર) બનશે? સ્વામી વિવેકાનંદન દ્વારા કરેલી આગાહી.. 23.6k views -
જયંતી રવિના એક નિવેદનથી રાજ્યના તમામ પાન મસાલાના બંધાણીઓ મુકાયા ચિંતામાં, જાણો કેમ? 21k views -
૪૦,૦૦૦ કિલો ઘી થી બનેલું ભંડાસર જૈન દેરાસર, જાણો એની વિશેષતાઓ વિશે.. 19.8k views
-
વઢવાણ ના પ્રખ્યાત ફાફડા કુમારભાઇ શેઠ દ્વારા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ને નાસ્તા માં પીરસ્યા 19.3k views -
અહો આશ્ચર્યમ! અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં કોરોના વાયરસની સારવારનો ખર્ચ અધધ!!! 19.2k views -
આ વીર ભારતીય સપૂતને વીરાંજલી આપવા "કોમી એકતા" ના દર્શન થયા સ્વયંભૂ ગામ વઢવાણ બંધ રાખવામાં આવ્યું. 19k views -
IAS ઈન્ટરવ્યુમાં પુછાયું, કઈ હાલતમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં થાકી જાય છે? છોકરીએ આપ્યો આ જવાબ.. 17.8k views -
કોરોના વાયરસના કહેર વચ્ચે 17 એપ્રિલે રાજ્યમાં "વિશ્વ હિમોફિલિયા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. 17.5k views -
"એક શામ શહિદો કે નામ" વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય કાર્યક્રમનું આયોજન. 16.7k views
-
બસ સરકાર હવે થાકી ગઈ? કોરોનાના દર્દી હવે ઘરે રહી સારવાર લઈ શકે તેવી સરકારની માર્ગદર્શિકા. 16.4k views -
ફળો ઉપર થૂંકતા શેરૂ મિયાં પર એફ.આઈ.આર પર જાણો પુત્રીએ સુ કહ્યું... 16.3k views -
સોનાને બદલે આ દીકરીએ તેના લગ્ન માટે કરિયાવરમાં પુસ્તકો માંગ્યા. 15.7k views -
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું. 15.7k views -
કુદરતનો અનોખો કરિશ્મા: બંને આંખો ના કલર અલગ, મળ્યું India Book of Records 2020 માં સ્થાન 15.7k views -
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 33 કેસ પોઝીટીવ, મૃત્યુઆંક 28 પર પહોંચ્યો... 15k views